નગવાડા ગામ

નગવાડા ગામનો આછો પરિચય 

              નગવાડા ગામ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલું છે. નગવાડા ગામ જિલ્લાથી આશરે ૮૫ કિલોમીટર અને તાલુકાથી  આશરે ૨૨(બાવીસ) કિલોમીટર દૂર ઝીંઝુવાડા રોડ પર ૧.૫ કિલોમીટર અંદર આવેલું છે.

No comments:

Post a Comment